જીવંત મૂર્તિ
    "  તે  જીવંત  મૂર્તિઓ  સ્વયં  બોલી ઉઠશે , તેઓ  મનુષ્ય ના પ્રત્યેક  પ્રશ્નના  ઉતર  આપશે . પ્રત્યેક  સમસ્યાનું  સમાધાન  આપશે.  અશાંત  મન ને  શાંતિ  આપશે ,  બયભીત  મનને  વિશ્વાસ  આપશે ,  નિરાધાર ને  ' આધાર '  આપશે  ,  બીમાર ને  '' સ્વાસ્થય ''
આપશે. આ મૂર્તિઓ તો " કલ્પવૃક્ષ " સમાન હશે !
આપશે. આ મૂર્તિઓ તો " કલ્પવૃક્ષ " સમાન હશે !
તેના  સાંનિધ્ય માં  આપ  ઈચ્છો  તો  મેળવશો  ,  આવી  સ્થિતી  હશે.
તે જમાના ના ઠુકરાવેલા મનુષ્યોને પણ અપનાવશે . તેમના દ્વાર ઉપર " ખોટા સિક્કા " પણ ચાલવા લાગશે , બસ , દર્શન કરનાર કેટલા વિશ્વાસથી આવે છે , કેટલા વિશ્વાસપૂર્વક પોતાની વાત કહે છે , તેના ઉપર બધૂં નિર્ભર હશે.
તે જમાના ના ઠુકરાવેલા મનુષ્યોને પણ અપનાવશે . તેમના દ્વાર ઉપર " ખોટા સિક્કા " પણ ચાલવા લાગશે , બસ , દર્શન કરનાર કેટલા વિશ્વાસથી આવે છે , કેટલા વિશ્વાસપૂર્વક પોતાની વાત કહે છે , તેના ઉપર બધૂં નિર્ભર હશે.
તે  તો  માધ્યમ  છે  ,  પરમાત્મા  જ  તેની  અંદર  બેસીને  બધું  સાંભળતા  હોય  છે , તેનો  અનુભવ  પણ  લોકોને  થશે.  જે  મનુષ્ય  કદાચ  પોતાના  અહંકાર ના  કારણે  તેમને  સમર્પિત  ન  થઈ  શક્યા  હોય  ,  તેઓ  પણ  તે  મૂર્તિરૂપી માધ્યમ ની  સામે  નમશે ,  તેટલા  જ તેઓ  ખાલી  થશે  અને  જેટલા  ખાલી  થશે  ,  તેટલા  જ  તેઓ  ચૈતન્ય થી  ભરાઈ  જશે . "
તે  મૂર્તિઓના  માધ્યમ  દ્વારા  "  ઈશ્વરીય  અનુભૂતિ  "  તે  લોકો  સુધી  પણ  પહોંચશે ,  જે  લોકો  સુધી  તમે  તમારા  જીવનકાળમાં  નહિ  પહોંચી  શકો . એટલે  કે  તમારૂ  કાર્ય   તમારી  પછી  પણ  અવિરતરૂપે   ચાલતું  જ  રહેશે  અને  ગુરૂઓની  કૃપા માં  પ્રાપ્ત  થયેલી  શક્તિઓને  અેક  શરીરમાં  જ  રાખવી  ક્યાં  સુધી ઉચિત  છે ?
તે શક્તિઓને તમારા જીવનકાળમાં વિભાજિત કરો..
...
હિમાલય સમર્પણ યોગ ભાગ - 4
પેઈજ નંબર - 286
તે શક્તિઓને તમારા જીવનકાળમાં વિભાજિત કરો..
...
હિમાલય સમર્પણ યોગ ભાગ - 4
પેઈજ નંબર - 286
Comments
Post a Comment