" 'સ્રી' શક્તિને સંતુલિત કર્યા વગર સમાજનો સંતુલિત વિકાસ સંભવ નથી.

🌹4. જય બાબાસ્વામી, 🌹

" 'સ્રી' શક્તિને સંતુલિત કર્યા વગર સમાજનો સંતુલિત વિકાસ સંભવ નથી. 'સ્રી' પુરુષની પત્નિ તરીકે ઓછી હોય છે, માતા તરીકે વધારે હોય છે. કારણ માતાનો સ્વભાવ જ તેનો મૂળ સ્વભાવ છે.

જે કોઇ આધ્યાત્મિક સંત મહાત્મા થયા છે, તો તે બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક તેમની પ્રેરણાના રૂપમાં '  સ્રી' શક્તિનો  હાથ રહ્યો જ છે.  કોઈ ના જીવનમાં પરોક્ષરૂપમાં, તો કોઈ ના જીવનમાં અપરોક્ષ રૂપમાં છે. તેથી દેવી દેવતાઓમાં પણ 'સ્રીઓ' ને વિશેષ સન્માનનો દરજ્જો અપાયોછે.

હિ.સ.યો.૧,પેજ. ૪૫.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami