જીવનમાં જે કંઇ મેળવવા માગતા હો, તે આપતા શીખી જાઓ. પછી મેળવવુ નહિ પડે, સ્વયં જ મળી જશે.

"  જીવનમાં જે કંઇ મેળવવા માગતા હો, તે આપતા શીખી જાઓ. પછી મેળવવુ નહિ પડે,   સ્વયં જ મળી જશે.

આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રયત્નને કોઈ સ્થાન નથી.  કારણ,  બધા પ્રયત્ન પોતાના માટે હોય છે, મેળવવા માટે હોય છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં મેળવવુ નથી પડતું,   ફક્ત આપવું પડે છે. આપવાનું જ પ્રતિફળ મેળવવુ છે.  જીવનમાં ફક્ત આત્મિક સુખ વહેચો,  આત્મિક સુખ મળતું જ રહેશે.

ઉઠો અને આજે જે ચૈતન્ય મળ્યું છે તેને માપો નહિ;   કેટલું મળ્યું, કેટલું મળવું જોઈતુ હતું , કારણ આ બધો બુધ્ધિનો ખેલ છે.  આ ચૈતન્ય જેટલુ પણ મળ્યું છે,  તમે આ ચૈતન્ય ને વહેચો ,  જેટલું વહેચશો, તેટલુ જ વધશે.

તમારા વહેચવા પર જ તમને મળવું  નિર્ભય હોય છે.  પ્રાપ્ત કરવું તમારા હાથમાં નથી,    પરંતુ વહેચવુ તમારા હાથમાં છે.  તેથી જીવનમાં આત્માનુભૂતિ વહેચો ,  તે સ્વયં જ પ્રાપ્ત થઇ જશે. "

-હિ.સ.યોગ. ૩, પેજ. ૬૯.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami