મન બહુ ચંચળ છે અને બુધ્ધિ નવા નવા તકૅ કાઢે છે .

મન બહુ ચંચળ છે અને બુધ્ધિ નવા નવા તકૅ કાઢે છે . તેથી મનુષ્યને સ્વયં પર નિયંત્રણ કરવા માટે સામુહિકતાની આવશ્યકતા  હોય છે .
       
         સામુહિક શક્તિ સાથે જોડાયા પછી જ સામુહિક શક્તિના કારણે સ્વંય પર નિયંત્રણ થવા લાગે છે .  કારણ , આપ સામુહિકરૂપથી નિયંત્રીત સ્વશાસિત આત્માઓની સામુહિકતામાં જોડાયેલા હોય છે .
 
આધ્યાત્મિક સત્ય
પેજ નં :- 53

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami